Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય રેલવેમંત્રી પિયુષ ગોયલને consumer affairs food and public distribution નો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવને શુક્રવારે એક પ્રેસ રિલીઝ બહાર પાડીને આ જાણકારી આપી. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નિધન બાદ મંત્રીપદ ખાલી થતા તેમનો કાર્યભાર પિયુષ ગોયલને સોંપાયો.
 

કેન્દ્રીય રેલવેમંત્રી પિયુષ ગોયલને consumer affairs food and public distribution નો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવને શુક્રવારે એક પ્રેસ રિલીઝ બહાર પાડીને આ જાણકારી આપી. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નિધન બાદ મંત્રીપદ ખાલી થતા તેમનો કાર્યભાર પિયુષ ગોયલને સોંપાયો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ