Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના (CM Nitish Kumar)નેતૃત્વમાં નવી સરકાર બની ગઈ છે. જોકે સરકાર બન્યા ના ત્રણ જ દિવસમાં નવો વિવાદ સામે આવ્યો છે. નીતિશ સરકારમાં શિક્ષા મંત્રી બનેલા ડૉં. મેવાલાલ ચૌધરી (Dr. Mewalal Chaudhary Resign))પર ભ્રષ્ટાચારના આરોપ હોવાના કારણે વિપક્ષી દળોના નિશાના પર છે. આ દરમિયાન મેવાલાલે મુખ્યમંત્રી (Dr. Mewalal Chaudhary) નીતિશ કુમાર સાથે મુલાકાત કરીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામાનો કાગળ રાજભવન પહોંચી ગયો છે.
 

બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના (CM Nitish Kumar)નેતૃત્વમાં નવી સરકાર બની ગઈ છે. જોકે સરકાર બન્યા ના ત્રણ જ દિવસમાં નવો વિવાદ સામે આવ્યો છે. નીતિશ સરકારમાં શિક્ષા મંત્રી બનેલા ડૉં. મેવાલાલ ચૌધરી (Dr. Mewalal Chaudhary Resign))પર ભ્રષ્ટાચારના આરોપ હોવાના કારણે વિપક્ષી દળોના નિશાના પર છે. આ દરમિયાન મેવાલાલે મુખ્યમંત્રી (Dr. Mewalal Chaudhary) નીતિશ કુમાર સાથે મુલાકાત કરીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામાનો કાગળ રાજભવન પહોંચી ગયો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ