Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પંજાબના સીએમ તરીકે શપથ લીધા બાદ ભગવંત માને પોતાની પાર્ટીના ધારાસભ્યોને સલાહ આપતા કહ્યુ છે કે, સમય બહુ ભળવાન હોય છે માટે અહંકારમાં રહેતા નહીં.
તેમણે કહ્યુ હતુ કે, ભગતસિંહને એ વાતની ચિંતા નહોતી કે દેશ કેવી રીતે આઝાદ થશે પણ તેમને એ વાતની ચિંતા હતી કે, આઝાદ થયા બાદ દેશ કેવો રહેશે.આપણે રાજ્યમાં બેકારી, ભ્રષ્ટાચાર, શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દા પર કામ કરવાનુ છે .
 

પંજાબના સીએમ તરીકે શપથ લીધા બાદ ભગવંત માને પોતાની પાર્ટીના ધારાસભ્યોને સલાહ આપતા કહ્યુ છે કે, સમય બહુ ભળવાન હોય છે માટે અહંકારમાં રહેતા નહીં.
તેમણે કહ્યુ હતુ કે, ભગતસિંહને એ વાતની ચિંતા નહોતી કે દેશ કેવી રીતે આઝાદ થશે પણ તેમને એ વાતની ચિંતા હતી કે, આઝાદ થયા બાદ દેશ કેવો રહેશે.આપણે રાજ્યમાં બેકારી, ભ્રષ્ટાચાર, શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દા પર કામ કરવાનુ છે .
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ