પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હારના કારણો અંગે ચર્ચા કરી હતી. જે બાદ ચૂંટણી રાજ્યોના PCC પ્રમુખને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું. આ ક્રમમાં હવે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે.
પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હારના કારણો અંગે ચર્ચા કરી હતી. જે બાદ ચૂંટણી રાજ્યોના PCC પ્રમુખને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું. આ ક્રમમાં હવે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે.