Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં અકાલી દળે પોતાના જૂના સાથીદાર ભાજપ સાથેનો નાતો તોડી નાંખ્યો હતો. પંજાબમાં પણ બંને વચ્ચેનુ ગઠબંધન પડી ભાંગ્યુ હતુ.
હવે અકાલી દળે પંજાબમાં વિધાનસભાની આગામી વર્ષે યોજાનારી ચૂંટણી લડવા માટે નવો સાથીદાર શોધી લીધો છે. આ ચૂંટણી માટે અકાલી દળે માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે. અકાલી દળના નેતા અને અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે ગઠબંધનનુ એલાન કરતા કહ્યુ તહુ કે, પંજાબની રાજનીતિમાં આજનો દિવસ નવો છે. બંને પાર્ટીનુ ગઠબંધન આગામી ચૂંટણીમાં મોટી જીત મેળવશે.

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં અકાલી દળે પોતાના જૂના સાથીદાર ભાજપ સાથેનો નાતો તોડી નાંખ્યો હતો. પંજાબમાં પણ બંને વચ્ચેનુ ગઠબંધન પડી ભાંગ્યુ હતુ.
હવે અકાલી દળે પંજાબમાં વિધાનસભાની આગામી વર્ષે યોજાનારી ચૂંટણી લડવા માટે નવો સાથીદાર શોધી લીધો છે. આ ચૂંટણી માટે અકાલી દળે માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે. અકાલી દળના નેતા અને અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે ગઠબંધનનુ એલાન કરતા કહ્યુ તહુ કે, પંજાબની રાજનીતિમાં આજનો દિવસ નવો છે. બંને પાર્ટીનુ ગઠબંધન આગામી ચૂંટણીમાં મોટી જીત મેળવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ