કોરોનાએ વધુ એક જાણીતી હસ્તીનો ભોગ લીધો છે.બોલીવૂડ અને ટીવી સિરિયલના જાણીતા અભિનેતા બિક્રમજીત કંવરપાલનુ કોરોનાના કારણએ મોત થયુ છે.
તેઓ 52 વર્ષના હતા.ફિલ્મ નિર્માતા અશોક પંડિતે બિક્રમજીતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.તેમણે કહ્યુ હતુ કે, આજે સવારે મારા મિત્ર બિક્રમજીતનુ કોરોનાના કારણે મોત થયુ હોવાના ખબર મળ્યા છે.આ સાંભળીને મને દુખ થયુ છે.તેઓ સેનાના નિવૃત્ત મેજર હતા અને તેમણે સંખ્યાબંધ ફિલ્મો અને ટીવી સિરિયલમાં કામ કર્યુ હતુ.તેમના પરિવાર પ્રત્યે મારી હાર્દિક સંવેદના છે.
કોરોનાએ વધુ એક જાણીતી હસ્તીનો ભોગ લીધો છે.બોલીવૂડ અને ટીવી સિરિયલના જાણીતા અભિનેતા બિક્રમજીત કંવરપાલનુ કોરોનાના કારણએ મોત થયુ છે.
તેઓ 52 વર્ષના હતા.ફિલ્મ નિર્માતા અશોક પંડિતે બિક્રમજીતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.તેમણે કહ્યુ હતુ કે, આજે સવારે મારા મિત્ર બિક્રમજીતનુ કોરોનાના કારણે મોત થયુ હોવાના ખબર મળ્યા છે.આ સાંભળીને મને દુખ થયુ છે.તેઓ સેનાના નિવૃત્ત મેજર હતા અને તેમણે સંખ્યાબંધ ફિલ્મો અને ટીવી સિરિયલમાં કામ કર્યુ હતુ.તેમના પરિવાર પ્રત્યે મારી હાર્દિક સંવેદના છે.