આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. પાર્ટીએ દિલ્હી માટે પ્રચારની પંચલાઈન રાખી છે કે “સંસદમાં પણ કેજરીવાલ, તો દિલ્હી થશે વધુ ખુશહાલ”. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને દિલ્હીમાં અભિયાનની શરૂઆત કરી હતી.
આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. પાર્ટીએ દિલ્હી માટે પ્રચારની પંચલાઈન રાખી છે કે “સંસદમાં પણ કેજરીવાલ, તો દિલ્હી થશે વધુ ખુશહાલ”. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને દિલ્હીમાં અભિયાનની શરૂઆત કરી હતી.