Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લાં અઢી મહિનાથી ચાલી રહેલું આંદોલન આજે સમેટાય ગયું છે. ગીર બરડો આલેચના સૌરાષ્ટ્રના આદિવાસીઓને ન્યાય મળે તે હેતુસર છેલ્લાં ઘણાં સમયથી આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે બેઠક થઈ હતી. આજે આ મામલે સુખદ સમાધાન આવતાં ગાંધીનગરમાં ચાલતું આંદોલન આજે પૂરું થઈ ગયું છે. જો કે પોરબંદરમાં આ આંદોલન યથાવત જ રહેશે. રમેશ ધડૂકે જણાવ્યું કે કોઈપણ સમાજને અન્યાય ન થાય તેવી ખાતરી સરકારે આપી છે.

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લાં અઢી મહિનાથી ચાલી રહેલું આંદોલન આજે સમેટાય ગયું છે. ગીર બરડો આલેચના સૌરાષ્ટ્રના આદિવાસીઓને ન્યાય મળે તે હેતુસર છેલ્લાં ઘણાં સમયથી આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે બેઠક થઈ હતી. આજે આ મામલે સુખદ સમાધાન આવતાં ગાંધીનગરમાં ચાલતું આંદોલન આજે પૂરું થઈ ગયું છે. જો કે પોરબંદરમાં આ આંદોલન યથાવત જ રહેશે. રમેશ ધડૂકે જણાવ્યું કે કોઈપણ સમાજને અન્યાય ન થાય તેવી ખાતરી સરકારે આપી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ