RSSના વડા મોહન ભાગવતે કહ્યું કે મહિલાઓના વિકાસ અને ઉત્થાનનો રસ્તો નક્કી કરવાની કે તેમને માર્ગદર્શન આપવાની ‘ઔકાત’ પુરુષોમાં ન હોઇ શકે. પુરુષોએ એવા ‘અહંકાર’માંથી બહાર નીકળવું જોઇએ કે તેઓ મહિલાઓ માટે કંઇ કરી રહ્યા છે. જોકે, તેમની આ ટિપ્પણી તેમણે 2013માં કરેલા એ નિવેદનથી બિલકુલ વિરુદ્ધ છે જેમાં તેમણે કહ્યું હતું કે મહિલાઓએ ઘર-ગૃહસ્થીનું કામ જોવું જોઇએ. બહારનું કામ પુરુષોનું છે.
RSSના વડા મોહન ભાગવતે કહ્યું કે મહિલાઓના વિકાસ અને ઉત્થાનનો રસ્તો નક્કી કરવાની કે તેમને માર્ગદર્શન આપવાની ‘ઔકાત’ પુરુષોમાં ન હોઇ શકે. પુરુષોએ એવા ‘અહંકાર’માંથી બહાર નીકળવું જોઇએ કે તેઓ મહિલાઓ માટે કંઇ કરી રહ્યા છે. જોકે, તેમની આ ટિપ્પણી તેમણે 2013માં કરેલા એ નિવેદનથી બિલકુલ વિરુદ્ધ છે જેમાં તેમણે કહ્યું હતું કે મહિલાઓએ ઘર-ગૃહસ્થીનું કામ જોવું જોઇએ. બહારનું કામ પુરુષોનું છે.