Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે રાજ્યમાં આજે 16મી ફેબ્રુઆરીના રોજ કોરોનાવાયરસના નવા 844કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 2688 દર્દીઓ સાજા થયા છે. ઘટતા જતા કેસ વચ્ચે પણ આજે 13 દર્દીનાં કરૂણ મોત થયા છે રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી છે અને ગણતરીના દિવસોમાં જ ત્રીજી લહેરનું સમાપન થઈ શકે છે
 

રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે રાજ્યમાં આજે 16મી ફેબ્રુઆરીના રોજ કોરોનાવાયરસના નવા 844કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 2688 દર્દીઓ સાજા થયા છે. ઘટતા જતા કેસ વચ્ચે પણ આજે 13 દર્દીનાં કરૂણ મોત થયા છે રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી છે અને ગણતરીના દિવસોમાં જ ત્રીજી લહેરનું સમાપન થઈ શકે છે
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ