દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,557 નવા કેસ નોંધાયા છે. જેમાં ગઈ કાલની તુલનાએ 32.3 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 40 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 200.61 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,38,03,619 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,557 નવા કેસ નોંધાયા છે. જેમાં ગઈ કાલની તુલનાએ 32.3 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 40 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 200.61 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,38,03,619 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.