Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદનુ પુસ્તક સનરાઈઝ ઓવર અયોધ્યાને લઈને કોંગ્રેસ પાર્ટીમાં પણ આંતરિક વિવાદ સર્જાય તેમ લાગી રહ્યુ છે.
ખુરશીદે પોતાના પુસ્તકમાં કોંગ્રેસની અંદર પણ હિન્દુત્વ સમર્થખ નેતાઓની વાત કરી છે અને કહ્યુ છે કે, મારી પાર્ટીમાં પણ ઘણી વખત ચર્ચા હિન્દુત્વના મુદ્દા તરફ વળી જતી હોય છે.કોંગ્રેસમાં નેતાઓનો એક વર્ગ એવો પણ છે જેમને એ વાતનો અફસોસ છે કે કોંગ્રેસની ઈમેજ લઘુમતીઓનુ સમર્થન કરતી પાર્ટી તરીકેની છે.આ નેતાઓ કોંગ્રેસની લીડરશીપની જનોઈધારી ઓળખ હોવી જોઈ તે વાતની તરફેણ કરે છે.
 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદનુ પુસ્તક સનરાઈઝ ઓવર અયોધ્યાને લઈને કોંગ્રેસ પાર્ટીમાં પણ આંતરિક વિવાદ સર્જાય તેમ લાગી રહ્યુ છે.
ખુરશીદે પોતાના પુસ્તકમાં કોંગ્રેસની અંદર પણ હિન્દુત્વ સમર્થખ નેતાઓની વાત કરી છે અને કહ્યુ છે કે, મારી પાર્ટીમાં પણ ઘણી વખત ચર્ચા હિન્દુત્વના મુદ્દા તરફ વળી જતી હોય છે.કોંગ્રેસમાં નેતાઓનો એક વર્ગ એવો પણ છે જેમને એ વાતનો અફસોસ છે કે કોંગ્રેસની ઈમેજ લઘુમતીઓનુ સમર્થન કરતી પાર્ટી તરીકેની છે.આ નેતાઓ કોંગ્રેસની લીડરશીપની જનોઈધારી ઓળખ હોવી જોઈ તે વાતની તરફેણ કરે છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ