Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તીર્થ નગરી તરીકે ઓળખાતા ઓડિશાના પુરીમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. યાત્રા પહેલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે, રથયાત્રાને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ રથયાત્રાનું ધાર્મિક રીતે ઘણું જ મહત્વ છે, માટે ભગવાનના રથ ખેંચવા માટે દુનિયાભરમાંથી અહીં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. 

તીર્થ નગરી તરીકે ઓળખાતા ઓડિશાના પુરીમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. યાત્રા પહેલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે, રથયાત્રાને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ રથયાત્રાનું ધાર્મિક રીતે ઘણું જ મહત્વ છે, માટે ભગવાનના રથ ખેંચવા માટે દુનિયાભરમાંથી અહીં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ