અહ્મ્દાવાદમાં બારેજા પાસે આસ્થા હોસ્પિટલમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં આગ લાગવાના સમાચાર મળતા જ અમદાવાદ ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચ્યું હતું. આસ્થા ગાયનેક એન્ડ જનરલ હોસ્પિટલમાં લાગતા સ્ટાફમાં દોડાદોડી થઈ હતી. જોકે, આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા સમાચાર સામે આવ્યા નથી.
અહ્મ્દાવાદમાં બારેજા પાસે આસ્થા હોસ્પિટલમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં આગ લાગવાના સમાચાર મળતા જ અમદાવાદ ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચ્યું હતું. આસ્થા ગાયનેક એન્ડ જનરલ હોસ્પિટલમાં લાગતા સ્ટાફમાં દોડાદોડી થઈ હતી. જોકે, આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા સમાચાર સામે આવ્યા નથી.