Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 8,013 નવા કેસ નોંધાયા છે અને 119 દર્દીઓના મોત થયા છે. આ દરમિયાન 16,765 લોકો સ્વસ્થ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,23,07,686 થઈ ગઈ છે. જ્યારે 1,02,601 સક્રિય કેસ છે.
 

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 8,013 નવા કેસ નોંધાયા છે અને 119 દર્દીઓના મોત થયા છે. આ દરમિયાન 16,765 લોકો સ્વસ્થ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,23,07,686 થઈ ગઈ છે. જ્યારે 1,02,601 સક્રિય કેસ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ