રાજકોટ ડેરીએ 76 મંડળીઓની નોંધણી રદ કરી છે. આ મંડળીઓએ દૂધમાં ભેળસેળ કરી હોઈ ડેરીના સંચાલકોએ આ આકરા પગલાં ભરવા પડ્યા. ઉલ્લેખનીય છે કે રાજકોટ ડેરીમાં 800થી વધુ મંડળીઓ નોંધાયેલી છે. જે દરરોજ 4 લાખ લીટરથી વધુ દૂધ ભરે છે.
રાજકોટ ડેરીએ 76 મંડળીઓની નોંધણી રદ કરી છે. આ મંડળીઓએ દૂધમાં ભેળસેળ કરી હોઈ ડેરીના સંચાલકોએ આ આકરા પગલાં ભરવા પડ્યા. ઉલ્લેખનીય છે કે રાજકોટ ડેરીમાં 800થી વધુ મંડળીઓ નોંધાયેલી છે. જે દરરોજ 4 લાખ લીટરથી વધુ દૂધ ભરે છે.
Copyright © 2023 News Views