કરતા કોરોના મુદ્દે ગુજરાત સરકાર ચારેબાજુથી ભીંસાઈ છે. શું કરવું અને શું ન કરવું તેવી પરિસ્થિતિ ઉદભવી રહી છે. કોરોનાને ડામવા પર સરકારનું એકમાત્ર ફોકસ છે, તેથી જ વેક્સીનેશન ઝડપી કરાયું છે. ત્યારે હવે રાજ્યમાં કોરોનાનું નિયંત્રણ મુદ્દે ગુજરાત સરકારે મહત્વના 7 નિર્ણય લીધા છે. સરકારના આ 7 નિર્ણય કોરોનાને બાનમાં રાખવા માટે લેવાયા છે. જેનો અમલ આજથી શરૂ કરવામાં આવશે. ત્યારે જોઈએ શું છે સરકારના આ 7 નિર્ણય.
- 8 મહાનગરોમાં 500 બેડની નવી હોસ્પિટલો શરૂ કરાશે
- ઓક્સિજન ઉત્પાદકોએ 60% ઓક્સિજન આરોગ્ય ક્ષેત્રે આપવો પડશે
- 8 IAS-IFS અધિકારીઓને વિશેષ જવાબદારી
- કોવિડ હેલ્થ સેન્ટર માટે રોજના મહત્તમ 2 હજાર રૂપિયા
- કોવિડ કેર સેન્ટર માટે દૈનિક 1500 ચાર્જ લઈ શકાશે
- સોલા, SVP, સિવિલમાં મળશે રેમડેસિવિર ઈન્જેક્શન
- આગામી 3થી 5 દિવસમાં રેમડેસિવિર ઈન્જેક્શન મળશે
- ટ્રીપલ લેયર માસ્ક હવે 1 રૂપિયાની કિંમતે મળશે
- APMC-અમૂલ પાર્લર પરથી 1 રૂપિયામાં મળશે માસ્ક
કરતા કોરોના મુદ્દે ગુજરાત સરકાર ચારેબાજુથી ભીંસાઈ છે. શું કરવું અને શું ન કરવું તેવી પરિસ્થિતિ ઉદભવી રહી છે. કોરોનાને ડામવા પર સરકારનું એકમાત્ર ફોકસ છે, તેથી જ વેક્સીનેશન ઝડપી કરાયું છે. ત્યારે હવે રાજ્યમાં કોરોનાનું નિયંત્રણ મુદ્દે ગુજરાત સરકારે મહત્વના 7 નિર્ણય લીધા છે. સરકારના આ 7 નિર્ણય કોરોનાને બાનમાં રાખવા માટે લેવાયા છે. જેનો અમલ આજથી શરૂ કરવામાં આવશે. ત્યારે જોઈએ શું છે સરકારના આ 7 નિર્ણય.
- 8 મહાનગરોમાં 500 બેડની નવી હોસ્પિટલો શરૂ કરાશે
- ઓક્સિજન ઉત્પાદકોએ 60% ઓક્સિજન આરોગ્ય ક્ષેત્રે આપવો પડશે
- 8 IAS-IFS અધિકારીઓને વિશેષ જવાબદારી
- કોવિડ હેલ્થ સેન્ટર માટે રોજના મહત્તમ 2 હજાર રૂપિયા
- કોવિડ કેર સેન્ટર માટે દૈનિક 1500 ચાર્જ લઈ શકાશે
- સોલા, SVP, સિવિલમાં મળશે રેમડેસિવિર ઈન્જેક્શન
- આગામી 3થી 5 દિવસમાં રેમડેસિવિર ઈન્જેક્શન મળશે
- ટ્રીપલ લેયર માસ્ક હવે 1 રૂપિયાની કિંમતે મળશે
- APMC-અમૂલ પાર્લર પરથી 1 રૂપિયામાં મળશે માસ્ક