કોમ્યૂનિટી સોશિયલ મીડિયા સર્કલ લોકલ સર્કલ્સે દેશના ૨૪૨ જિલ્લામાં કરેલા સર્વેના તારણોમાં જણાવવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા ૬૯ ટકા નાગરિકો કોરોનાની રસી લેવા ઇચ્છતાં નથી. અગાઉ ઓક્ટોબરમાં કરાયેલા સર્વેમાં ૬૧ ટકા નાગરિકોએ જણાવ્યું હતું કે, અમે કોરોનાની રસી લેતાં ખચકાઈ રહ્યાં છીએ. લોકલ સર્કલ્સના સ્થાપક સચિન તાપરિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની રસીની આડઅસરો, અસરકારકતા અંગેની મર્યાદિત માહિતીના કારણે નાગરિકો કોરોનાની રસી લેવામાં ખચકાઈ રહ્યાં છે.
કોમ્યૂનિટી સોશિયલ મીડિયા સર્કલ લોકલ સર્કલ્સે દેશના ૨૪૨ જિલ્લામાં કરેલા સર્વેના તારણોમાં જણાવવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા ૬૯ ટકા નાગરિકો કોરોનાની રસી લેવા ઇચ્છતાં નથી. અગાઉ ઓક્ટોબરમાં કરાયેલા સર્વેમાં ૬૧ ટકા નાગરિકોએ જણાવ્યું હતું કે, અમે કોરોનાની રસી લેતાં ખચકાઈ રહ્યાં છીએ. લોકલ સર્કલ્સના સ્થાપક સચિન તાપરિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની રસીની આડઅસરો, અસરકારકતા અંગેની મર્યાદિત માહિતીના કારણે નાગરિકો કોરોનાની રસી લેવામાં ખચકાઈ રહ્યાં છે.