ગુજરાતમાં કોરોના ધીમે ધીમે ખમૈયા કરતો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના નવા 58 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 112 દર્દીઓ રિકવર પણ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ કોરોનાને 12,11,818 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.05 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 82,326 રસીના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે.
ગુજરાતમાં કોરોના ધીમે ધીમે ખમૈયા કરતો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના નવા 58 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 112 દર્દીઓ રિકવર પણ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ કોરોનાને 12,11,818 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.05 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 82,326 રસીના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે.