Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રની મોદી સરકારે કોંગ્રેસી નેતા શશિ થરૂરને સંસદીય સમિતિના અધ્યક્ષ પદેથી દૂર કર્યા છે. ત્યારે ભાજપના એક સાંસદ સહિત સંસદની સ્થાયી સમિતિના 5 સદસ્યોએ શનિવારના રોજ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને સંયુક્તરૂપે પત્ર લખીને IT સમિતિના પ્રમુખ તરીકે શશિ થરૂરને ફરીથી નિયુક્ત કરવા માટે આગ્રહ વ્યક્ત કર્યો છે. 
શશિ થરૂરે પણ સરકારના આ નિર્ણય મામલે ચૂપકિદી તોડી છે. તેમણે પોતે સરકારના અસામાન્ય નિર્ણયથી નિરાશ છે અને આ પ્રકારની અસહિષ્ણુતાથી સંસદીય લોકશાહીને નુકસાન થાય છે તેમ જણાવ્યું હતું. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ