Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં રવિવારના રોજ ફરી એકવાર કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના 05 જૂન સુધીના આંકડા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના 4,270 નવા કેસમાંથી મોટો વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન એક જ દિવસમાં કોવિડ-19ને કારણે 15 લોકોના મોત થયા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,619 લોકો કોરોનામુક્ત થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
 

દેશમાં રવિવારના રોજ ફરી એકવાર કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના 05 જૂન સુધીના આંકડા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના 4,270 નવા કેસમાંથી મોટો વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન એક જ દિવસમાં કોવિડ-19ને કારણે 15 લોકોના મોત થયા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,619 લોકો કોરોનામુક્ત થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ