Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાના વધી રહેલા જોખમ વચ્ચે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ રહ્યા છે.
મહારાષ્ટ્રના અહેમદનગર ખાતે આવેલા જવાહર નવોદય વિદ્યાલયમાં 19 વિદ્યાર્થીઓને કોરોના થયો છે.સ્કૂલમાં 450 વિદ્યાર્થીઓ ભણે છે અને હોસ્ટેલમાં રહે છે.તમામના સેમ્પલ કોરોનાની તપાસ માટે મોકલવામાં આવ્યા હતા અને તેમાંથી 19 પોઝિટિવ આવ્યા છે.બીજા સેમ્પલની તપાસ ચાલી રહી છે.મોટાભાગના સંક્રમિત વિદ્યાર્થીઓમાં કોઈ લક્ષણ દેખાયા નથી.
 

કોરોનાના વધી રહેલા જોખમ વચ્ચે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ રહ્યા છે.
મહારાષ્ટ્રના અહેમદનગર ખાતે આવેલા જવાહર નવોદય વિદ્યાલયમાં 19 વિદ્યાર્થીઓને કોરોના થયો છે.સ્કૂલમાં 450 વિદ્યાર્થીઓ ભણે છે અને હોસ્ટેલમાં રહે છે.તમામના સેમ્પલ કોરોનાની તપાસ માટે મોકલવામાં આવ્યા હતા અને તેમાંથી 19 પોઝિટિવ આવ્યા છે.બીજા સેમ્પલની તપાસ ચાલી રહી છે.મોટાભાગના સંક્રમિત વિદ્યાર્થીઓમાં કોઈ લક્ષણ દેખાયા નથી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ