દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Corona virus) કુલ 30 હજાર, 615 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 11.7 ટકા વધુ છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત દર્દીની (Corona’s case) કુલ સંખ્યા વધીને 4 કરોડ 27 લાખ 23 હજાર 558 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના (Covid-19) કારણે કુલ 514 દર્દીના મોત નિપજ્યા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5 લાખ 9 હજાર 872 લોકોના મૃત્યુ થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના (Union Health Ministry ) આંકડા અનુસાર, દેશભરમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા હવે ઘટીને 3,70,240 થઈ ગઈ છે. સક્રિય કેસ કુલ સંક્રમિતોના 0.87 ટકા રહ્યા છે.
દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Corona virus) કુલ 30 હજાર, 615 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 11.7 ટકા વધુ છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત દર્દીની (Corona’s case) કુલ સંખ્યા વધીને 4 કરોડ 27 લાખ 23 હજાર 558 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના (Covid-19) કારણે કુલ 514 દર્દીના મોત નિપજ્યા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5 લાખ 9 હજાર 872 લોકોના મૃત્યુ થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના (Union Health Ministry ) આંકડા અનુસાર, દેશભરમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા હવે ઘટીને 3,70,240 થઈ ગઈ છે. સક્રિય કેસ કુલ સંક્રમિતોના 0.87 ટકા રહ્યા છે.