Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત એટીએસીની ટીમે હત્યા સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓમાં મહમદ રમીઝ સલીમભાઈ સેતા, મહંમદ હુસેન કાસમ ચૌહાણ અને મતીન ઉસ્માનભાઈ મોદનનો સમાવેશ થાય છે. આ લોકોએ કિશનની હત્યા કરનાર આરોપીની મદદ કરી હતી.
 

ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત એટીએસીની ટીમે હત્યા સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓમાં મહમદ રમીઝ સલીમભાઈ સેતા, મહંમદ હુસેન કાસમ ચૌહાણ અને મતીન ઉસ્માનભાઈ મોદનનો સમાવેશ થાય છે. આ લોકોએ કિશનની હત્યા કરનાર આરોપીની મદદ કરી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ