Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત ઈટાલીમાંથી 263 ભારતીયોને લઈને એર ઈન્ડિયાનું વિમાન રવિવારે દિલ્હી આવ્યું છે. તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. તેમને સીધા ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. ફ્લાઈટ ઈન્ડિયા પહોંચતા જ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ તમામનું મેડિકલ કરવામાં આવી રહ્યું છે. તેમામને તમામ સુવિધા આપવામાં આવી રહી છે. આ તમામ વિદ્યાર્થીને ITBP ચાવલા ક્વોરન્ટાઈન ફેસિલિટીમાં રાખવામાં આવશે.

કોરોના વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત ઈટાલીમાંથી 263 ભારતીયોને લઈને એર ઈન્ડિયાનું વિમાન રવિવારે દિલ્હી આવ્યું છે. તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. તેમને સીધા ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. ફ્લાઈટ ઈન્ડિયા પહોંચતા જ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ તમામનું મેડિકલ કરવામાં આવી રહ્યું છે. તેમામને તમામ સુવિધા આપવામાં આવી રહી છે. આ તમામ વિદ્યાર્થીને ITBP ચાવલા ક્વોરન્ટાઈન ફેસિલિટીમાં રાખવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ