Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના 19 મેના આંકડાઓ મુજબ ભારતે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 2364 નવા કોરોના વાયરસને કેસ નોંધ્યા છે. વળી, એક દિવસમાં 10 લોકોના કોવિડ-19થી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2582 લોકો કોરોનાથી રિકવર થયા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા 15 હજાર 419 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 228 સક્રિય કેસોમાં ઘટાડો આવ્યો છે.
 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના 19 મેના આંકડાઓ મુજબ ભારતે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 2364 નવા કોરોના વાયરસને કેસ નોંધ્યા છે. વળી, એક દિવસમાં 10 લોકોના કોવિડ-19થી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2582 લોકો કોરોનાથી રિકવર થયા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા 15 હજાર 419 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 228 સક્રિય કેસોમાં ઘટાડો આવ્યો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ