Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના મહામારીના 2112 નવા કેસ નોંધાયા છે. છેલ્લા એક દિવસમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ઘટીને 24,043 થઈ ગઈ છે. છેલ્લા એક દિવસમાં કોરોનાને કારણે 4 દર્દીઓના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 4,46,40,748 થઈ ગઈ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ