ભારતમાં કોરોના વાયરસના તાજેતરના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના (Covid-19) 19,968 નવા કેસ મળી આવ્યા છે અને લગભગ 50 હજાર લોકો આ જીવલેણ બીમારીને હરાવવામાં સફળ થયા છે. જો કે, મૃત્યુઆંકથી સરકારની ચિંતા વધી ગઈ છે, જ્યાં એક દિવસમાં 673 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે, ભારતમાં સક્રિય કેસોમાં મોટો ઘટાડો થયો છે અને આ આંકડો 2,24,187 સુધી મર્યાદિત છે. શનિવારના કેસ કરતા રવિવારે કોરોના વાયરસના કેસ 2302 ઓછા છે.
ભારતમાં કોરોના વાયરસના તાજેતરના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના (Covid-19) 19,968 નવા કેસ મળી આવ્યા છે અને લગભગ 50 હજાર લોકો આ જીવલેણ બીમારીને હરાવવામાં સફળ થયા છે. જો કે, મૃત્યુઆંકથી સરકારની ચિંતા વધી ગઈ છે, જ્યાં એક દિવસમાં 673 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે, ભારતમાં સક્રિય કેસોમાં મોટો ઘટાડો થયો છે અને આ આંકડો 2,24,187 સુધી મર્યાદિત છે. શનિવારના કેસ કરતા રવિવારે કોરોના વાયરસના કેસ 2302 ઓછા છે.