દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1829 નવા કેસ નોંધાયા છે. છેલ્લા કલાકમાં 33 લોકોનાં મોત થયાં છે, દેશમાં અત્યાર સુધીમાં 191.65થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,31,27,199 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1829 નવા કેસ નોંધાયા છે. છેલ્લા કલાકમાં 33 લોકોનાં મોત થયાં છે, દેશમાં અત્યાર સુધીમાં 191.65થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,31,27,199 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.