Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતીઓનો મનપસંદ તહેવાર એવા નવરાત્રિનું સમાપન થઈ ચુક્યું છે. ત્યારે કહેવાતા સુરક્ષિત રાજ્યમાં આ વર્ષે નવરાત્રિમાં બળાત્કાર અને છેડતીની શરમજનક ઘટનાઓ સામે આવી હતી. પોલીસ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, નવરાત્રિ દરમિયાન ગરબાના સ્થળે યુવતીઓ સાથે છેડતીની 16 જેટલી ઘટના સામે આવી છે. જેમાં ફરિયાદ મળતાં ‘શી' ટીમે સ્થળ પર જઈને યુવતીઓનું રેસ્ક્યુ કરવા ઉપરાંત આ લુખ્ખા તત્ત્વોને મેથીપાક ચખાડ્યો હતો. આ સિવાય રાજ્યમાં નવરાત્રિ દરમિયાન અકસ્માતથી ઈજાના પણ કુલ 4489 એટલે કે રોજના સરેરાશ 500 ઈમરજન્સી કેસ નોંધાયા છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ