દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1569 નવા કેસ નોંધાયા છે, જે ગઈ કાલની તુલનાએ 28.7 ટકા ઓછા છે. છેલ્લા કલાકમાં 19 લોકોનાં મોત થયાં છે, દેશમાં અત્યાર સુધીમાં 191.48થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,31,25,370 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1569 નવા કેસ નોંધાયા છે, જે ગઈ કાલની તુલનાએ 28.7 ટકા ઓછા છે. છેલ્લા કલાકમાં 19 લોકોનાં મોત થયાં છે, દેશમાં અત્યાર સુધીમાં 191.48થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,31,25,370 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.