દેશમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1549 નવા કેસ નોંધાયા છે. જેમાં ગઈ કાલની તુલનાએ 18 ટકાનો ઘટાડો નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 31 લોકોનાં મોત થયાં છે. દેશમાં સક્રિય કેસો 30,000ની નીચે છે. રાષ્ટ્રીય રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 181.24 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,30,09,390 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
દેશમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1549 નવા કેસ નોંધાયા છે. જેમાં ગઈ કાલની તુલનાએ 18 ટકાનો ઘટાડો નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 31 લોકોનાં મોત થયાં છે. દેશમાં સક્રિય કેસો 30,000ની નીચે છે. રાષ્ટ્રીય રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 181.24 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,30,09,390 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.