કેન્દ્રના કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ તમામ રાજ્યોને એક પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે રાજ્ય સરકારો દ્વારા મોનિટરિંગના પ્રયાસોમાં રહેલી અધૂરપો જોખમી સાબિત થઇ શકે છે. ભારતમાં અત્યાર સુધીમાં બહાર આવેલા મોટાભાગના પોઝિટિવ દર્દીઓ વિદેશ પ્રવાસનો ઇતિહાસ ધરાવે છે.
ભારતે તા. 18મી જાન્યુઆરીથી એરપોર્ટ પર સ્ક્રિનિંગ શરૂ કર્યું છે. તે પછી તા. 23 માર્ચ સુધીમાં 15 લાખ લોકો ભારત આવ્યા છે. જોકે, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા વાસ્તવમાં મોનિટરિંગ હેઠળના લોકોની સંખ્યા બહુ જ ઓછી છે. આથી, જાન્યુઆરી માસથી અત્યાર સુધીમાં ભારતમાં આવેલા ભારતીયો તથા અન્ય તમામને શોધી કાઢવા ખાસ જરરી છે.
કેન્દ્રના કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ તમામ રાજ્યોને એક પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે રાજ્ય સરકારો દ્વારા મોનિટરિંગના પ્રયાસોમાં રહેલી અધૂરપો જોખમી સાબિત થઇ શકે છે. ભારતમાં અત્યાર સુધીમાં બહાર આવેલા મોટાભાગના પોઝિટિવ દર્દીઓ વિદેશ પ્રવાસનો ઇતિહાસ ધરાવે છે.
ભારતે તા. 18મી જાન્યુઆરીથી એરપોર્ટ પર સ્ક્રિનિંગ શરૂ કર્યું છે. તે પછી તા. 23 માર્ચ સુધીમાં 15 લાખ લોકો ભારત આવ્યા છે. જોકે, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા વાસ્તવમાં મોનિટરિંગ હેઠળના લોકોની સંખ્યા બહુ જ ઓછી છે. આથી, જાન્યુઆરી માસથી અત્યાર સુધીમાં ભારતમાં આવેલા ભારતીયો તથા અન્ય તમામને શોધી કાઢવા ખાસ જરરી છે.