Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બાલાકોટ પર એર સ્ટ્રાઇક બાદ ૨૭ ફેબ્રુઆરીથી પાકિસ્તાને બંધ કરી દીધેલા તેના એર સ્પેસને ભારત સહિત બીજા દેશોના વિમાનો માટે ખોલી દીધો છે. સોમવારે મધરાત બાદ ૧૨.૪૧ કલાકે પાકિસ્તાને આ જાહેરાત કરી હતી. ભારતીય ઉડ્ડયન વિભાગે આ મામલાની સમીક્ષા કર્યા બાદ બંને દેશો વચ્ચે વિમાનોનું આવાગમન નોર્મલ બન્યું છે. આ જાહેરાત બાદ એર ઈન્ડિયાની સાન ફ્રાન્સિસ્કો-દિલ્હી વચ્ચેની નોન-સ્ટોપ ફ્લાઇટ પાકિસ્તાન પર થઈને ભારત આવી હતી. સ્પાઇસ જેટની દુબઈ-જયપુર ફ્લાઇટ પણ પાકિસ્તાન પરથી આવતાં તેની ઓપરેટિંગ કોસ્ટમાં ઘટાડો થયો હતો.

બાલાકોટ પર એર સ્ટ્રાઇક બાદ ૨૭ ફેબ્રુઆરીથી પાકિસ્તાને બંધ કરી દીધેલા તેના એર સ્પેસને ભારત સહિત બીજા દેશોના વિમાનો માટે ખોલી દીધો છે. સોમવારે મધરાત બાદ ૧૨.૪૧ કલાકે પાકિસ્તાને આ જાહેરાત કરી હતી. ભારતીય ઉડ્ડયન વિભાગે આ મામલાની સમીક્ષા કર્યા બાદ બંને દેશો વચ્ચે વિમાનોનું આવાગમન નોર્મલ બન્યું છે. આ જાહેરાત બાદ એર ઈન્ડિયાની સાન ફ્રાન્સિસ્કો-દિલ્હી વચ્ચેની નોન-સ્ટોપ ફ્લાઇટ પાકિસ્તાન પર થઈને ભારત આવી હતી. સ્પાઇસ જેટની દુબઈ-જયપુર ફ્લાઇટ પણ પાકિસ્તાન પરથી આવતાં તેની ઓપરેટિંગ કોસ્ટમાં ઘટાડો થયો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ