રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1311 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1148 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 72,751 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1119.24 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 27,08,120 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1311 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1148 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 83,546 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 81.11% ટકા છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16366 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 85 છે. જ્યારે 16281 લોકો સ્ટેબલ છે. 83546 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3094 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 16 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરતમાં 4, રાજકોટ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, ગાંધીનગર 1, મહેસાણા 1, રાજકોટ 1, વડોદરા 1, વડોદરા કોર્પોરેશન 1 અને અન્ય રાજ્યનાં 1નો સમાવેશ થાય છે. આ પ્રકારે કુલ 16 લોકોનાં મોત નિપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1311 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1148 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 72,751 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1119.24 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 27,08,120 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1311 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1148 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 83,546 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 81.11% ટકા છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16366 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 85 છે. જ્યારે 16281 લોકો સ્ટેબલ છે. 83546 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3094 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 16 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરતમાં 4, રાજકોટ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, ગાંધીનગર 1, મહેસાણા 1, રાજકોટ 1, વડોદરા 1, વડોદરા કોર્પોરેશન 1 અને અન્ય રાજ્યનાં 1નો સમાવેશ થાય છે. આ પ્રકારે કુલ 16 લોકોનાં મોત નિપજ્યાં છે.