રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1310 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1131 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 78070 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1201.07 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 24,09,906 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1310 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1131 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. અત્યાર સુધીમાં 78913 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 80.73% ટકા છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 15796 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 92 છે. જ્યારે 15704 લોકો સ્ટેબલ છે. 78913 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3036 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 14 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશન 2, સુરત 4, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1, વડોદરા 1, વડોદરા કોર્પોરેશન 1 સહિત કુલ 14 લોકોનાં મોત નિપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1310 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1131 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 78070 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1201.07 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 24,09,906 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1310 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1131 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. અત્યાર સુધીમાં 78913 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 80.73% ટકા છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 15796 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 92 છે. જ્યારે 15704 લોકો સ્ટેબલ છે. 78913 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3036 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 14 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશન 2, સુરત 4, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1, વડોદરા 1, વડોદરા કોર્પોરેશન 1 સહિત કુલ 14 લોકોનાં મોત નિપજ્યાં છે.