Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિને કારણે ચિપલૂણ તાલુકાના તિવરે ડેમમાં ભંગાણ પડયુ છે. આ ઘટનામાં પાણલોટ ક્ષેત્રના સાત ગામોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે અને ૨૪થી વધુ ગામવાસીઓ લાપતા થયા છે. એમાંથી ૧૧ જણાના મૃતદેહ મળ્યા હોવાની માહિતી સ્થાનિક પ્રશાસને આપી છે.

મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિને કારણે ચિપલૂણ તાલુકાના તિવરે ડેમમાં ભંગાણ પડયુ છે. આ ઘટનામાં પાણલોટ ક્ષેત્રના સાત ગામોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે અને ૨૪થી વધુ ગામવાસીઓ લાપતા થયા છે. એમાંથી ૧૧ જણાના મૃતદેહ મળ્યા હોવાની માહિતી સ્થાનિક પ્રશાસને આપી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ