Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાનો ભોગ બનેલા બંગાળ અને ઝારખંડ અને ઓડિસાને 1000 કરોડની આર્થિક સહાયની મદદની ઘોષણા કરી છે, મોદીએ મૃતકોનાં પરિવારજનોને બે લાખ અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50 હજાર રૂપિયાની મદદની પણ જાહેરાત કરી છે. તે સાથે જ ઓડિસાને 500 કરોડ રૂપિયાની મદદ તાત્કાલિક કરવામાં આવશે, તે ઉપરાંત બંગાળ અને ઝારખંડને ત્યાં થયેલા નુકસાનનાં આધારે 500 કરોડ રૂપિયા આપવામાં આવશે.
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાનો ભોગ બનેલા બંગાળ અને ઝારખંડ અને ઓડિસાને 1000 કરોડની આર્થિક સહાયની મદદની ઘોષણા કરી છે, મોદીએ મૃતકોનાં પરિવારજનોને બે લાખ અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50 હજાર રૂપિયાની મદદની પણ જાહેરાત કરી છે. તે સાથે જ ઓડિસાને 500 કરોડ રૂપિયાની મદદ તાત્કાલિક કરવામાં આવશે, તે ઉપરાંત બંગાળ અને ઝારખંડને ત્યાં થયેલા નુકસાનનાં આધારે 500 કરોડ રૂપિયા આપવામાં આવશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ